જે પરિવારોમાં શારીરિક અને માનસિક રીતે નબળા બાળકો હોય છે તેમની દેખરેખ અને આર્થિક સુરક્ષાનું વધારે ધ્યાન રાખવાનું હોય છે.
આવકવેરા અધિનિયમ હેઠળ અનેક પ્રકારના ખર્ચા અને રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે. આ કપાત પર નિર્ધારિત કલમ હેઠળ ક્લેમ કરી શકાય છે.
જે બાળકો શારીરિક કે માનસિક રીતે નબળા હોય છે તેમને ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે વધારે પૈસાની જરૂર પડે છે.